શોધખોળ કરો
Bhavnagar:કિર્તીબેનને મેયર બનાવતા વર્ષાબેન પરમારે વ્યક્ત કરી નારાજગી, જુઓ વીડિયો
ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપમાં ભડકાના એંધાણ જોવા મળી રહ્યા છે..કિર્તીબેન દાણિધારીયાનું નામ મેયર તરીકે જાહેર થવાની સાથે જ કોર્પોરેટર વર્ષાબેન પરમારે નારાજગી વ્યક્ત કરી હતી ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ અન્યાય કર્યાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં ભાજપ પક્ષ હરહંમેશ અન્યાય કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો. પેનલ તોડનારાઓને પદ અપાયાનો પણ તેમણે આરોપ લગાવ્યો હતો. સાથે જ જનરલ કેટેગરીની મહિલાના પદ પર અન્યાય થયાનો વર્ષાબેને આરોપ લગાવ્યો હતો.
ગુજરાત
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
આગળ જુઓ
















