શોધખોળ કરો
Bhavnagar murder Case | ભાવનગરમાં ભાઈના લગ્નની કંકોત્રી વહેંચી રહેલા યુવકની હત્યા
Bhavnagar murder Case | ભાવનગરમાં નવા વર્ષે હત્યાનો પ્રથમ બનાવ આવ્યો સામે. પાલીતાણા તાલુકાના હણોલ ગામના જગદીશભાઈ સરવૈયા નામના યુવકની કરવામાં આવી હત્યા. ભાઈ ના લગ્ન હોવાથી શુભ પ્રસંગે કંકોત્રી દેવા જતા જગદીશભાઈ પર ગઈ કાલ સાંજે પાલીતાણાના વાળુકડ પાસે જીવલેણ ઉમલો કરતા સારવાર દરમિયાન મોત થયું છે. સુરતમાં 2 વર્ષ પહેલા થયેલ મિત્રની હત્યા બાબતે કોર્ટમાં જુબાની આપતા કરવામાં આવી હત્યા. બનાવ અંગે પાલીતાણા રૂલર પોલીસ મથકમાં કુલ 6 લોકો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો. બનાવને લઈ ભાવનગર માં ચકચારી મચી જવા પામી છે.
ભાવનગર
Hira Solanki : બગદાણા હુમલા પ્રકરણમાં હવે હીરા સોલંકીની એન્ટ્રી , હીરા સોલંકીએ શું કહ્યું?
Bhavnagar Fire Incident: ભાવનગરમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગી ભીષણ આગ, લાઈવ રેસ્ક્યૂ ઓપરેશન
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
આગળ જુઓ




















