શોધખોળ કરો
ભાવનગર: ડ્રોનથી દવા છટકાવ કરવાનો પ્રયોગ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કર્યું નિરીક્ષણ
ભાવનગરના પાલીતાણામાં વાયુદળ સ્વામિનારાયણ મંદિર પર દેશના સૌ પ્રથમ ડ્રોનથી દવા છટકાવના પ્રયોગનું નિરીક્ષણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે,, દેશમાં આ પ્રકરણો પ્રથમ પ્રયોગ છે. અવનવા આવિષ્કાર કરવા માટે સરકાર કટિબદ્ધ છે. તેમ મનસુખ માંડવીયાએ વધુમાં કહ્યું હતું.
ભાવનગર
Hira Solanki : બગદાણા હુમલા પ્રકરણમાં હવે હીરા સોલંકીની એન્ટ્રી , હીરા સોલંકીએ શું કહ્યું?
Bhavnagar Fire Incident: ભાવનગરમાં સમીપ કોમ્પ્લેક્સમાં લાગી ભીષણ આગ, લાઈવ રેસ્ક્યૂ ઓપરેશન
Cyber Fraud Case: 50 લાખના સાઈબર ફ્રોડના કેસમાં ભાવનગર જિ. NSUIના પૂર્વ પ્રમુખની ધરપકડ
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
આગળ જુઓ





















