શોધખોળ કરો
Gandhinagar: રાજ્યમાં 9 IAS અધિકારીઓની કરાઇ બદલી, જાણો કોને ક્યા મુકાયા?
રાજય નાં 9 આઈએએસ અધિકારીઓની બદલી કરાઈ હતી. લાંબા સમય બાદ સરકારે બદલીઓ શરૂ કરી છે. સાબરકાંઠા કલેકટર તરીકે એચ કે કોયાની નિમણૂંક કરાઇ હતી. એ એમ શર્માને ડાંગ આહવા કલેકટર તરીકે નિમણૂંક અપાઇ છે. ડી એસ ગઢવીને સુરત ડીડીઓ તરીકે બદલી કરાઇ છે. કે એલ બચાણીને ડીડીઓ ખેડા તરીકે બદલી અપાઇ છે.
ગાંધીનગર
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Gujarat Police : LRD જવાનોને જિલ્લા પસંદગી માટે અપાશે વિકલ્પ, DYCMની મોટી જાહેરાત
GIFT City New Liquor Rules: ગિફ્ટ સિટીમાં દારુ સેવનના નિયમોમાં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો
આગળ જુઓ




















