શોધખોળ કરો
સરદાર સરોવર યોજનાના સવાલ અંગે રાજ્ય સરકારે કરી કબૂલાત, જુઓ વીડિયો
રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈના પ્રશ્નનો જવાબ આપતા સરકારે સરદાર સરોવર યોજના માટે કેન્દ્રએ ઓછી ગ્રાન્ટ ફાળવી હોવાનો ગૃહમાં સ્વીકાર કર્યો છે. વર્ષ 2018-19માં રાજ્યની 2 હજાર કરોડની ગ્રાન્ટની માંગ સામે કેન્દ્રએ 1394 કરોડ રૂપિયા ફાળવ્યા હતા.
ગાંધીનગર
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
Gujarat Farmers : ખેડૂતો માટે મોટા સમાચાર, ડીઝલને લઈ સરકારનો મોટો નિર્ણય
One Nation One Election : ગુજરાત વિધાનસભા ચૂંટણી અંગે JPC અધ્યક્ષનું મોટું નિવેદન
Amit Shah On Congress : દુરબીન લઈને કોંગ્રેસને શોધીએ તો પણ કોંગ્રેસ દેખાતી નથી , અમિત શાહના પ્રહાર
GSEB SSC Result 2026 : આવતી કાલે ધોરણ-10નું પરિણામ જાહેર થશે, કઈ રીતે જોઇ શકાશે પરિણામ?
આગળ જુઓ





















