શોધખોળ કરો
ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડમાં 9 ટ્રસ્ટીની ધરપકડ, 18 દર્દીના થયા હતા મૃત્યુ
ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે ભરૂચ પોલીસે હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી હતી. હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 18 લોકોના મોત થયા હતા. આ મામલે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી 304, 337, 338 હેઠળ ગુનો નોંધાયો છે. હોસ્પિટલ પાસે ફાયર સેફટી પ્રમાણપત્ર નહોતુ.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં સાત દિવસ રહેશે વરસાદી માહોલ: હવામાન વિભાગની આગાહી
LPG Cylinder Price Hike : હવે રાંધણ ગેસના ભાવમાં મોટો વધારો, કેટલા વધ્યા ભાવ?
Gujarat Rain Forecast : ગુજરાત પર 3 વરસાદી સિસ્ટમ સક્રીય, 7 દિવસ વરસાદની આગાહી
Praful Pansheriya: આરોગ્ય સેન્ટરના બાંધકામમાં ગુણવત્તા ન જળવાતા આરોગ્ય મંત્રી એકશનમાં
Gujarat Monsoon 2026: ચોમાસાને લઈ હવામાન વિભાગે આપ્યા રાહતના સમાચાર
આગળ જુઓ



















