શોધખોળ કરો
ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડમાં 9 ટ્રસ્ટીની ધરપકડ, 18 દર્દીના થયા હતા મૃત્યુ
ભરૂચની વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે ભરૂચ પોલીસે હોસ્પિટલના 9 ટ્રસ્ટીઓની ધરપકડ કરી હતી. હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 18 લોકોના મોત થયા હતા. આ મામલે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી 304, 337, 338 હેઠળ ગુનો નોંધાયો છે. હોસ્પિટલ પાસે ફાયર સેફટી પ્રમાણપત્ર નહોતુ.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય
આગળ જુઓ


















