શોધખોળ કરો
Advertisement
Surendranagar Landslide : સુરેન્દ્રનગરની ગેરકાયદે ખાણમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત
સુરેન્દ્રનગરમાં ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે. આસુન્દરાળીમાં ગેરકાયદે ખાણમાં ભેખડ ધસી પડતા મોત નીજયું. શ્રમિકના મોતથી પરિવાર જનોમાં શોકનો માહોલ. સુરેન્દ્રનગરની ઘટના છે જ્યાં ગેરકાયદે ખાણમાં કામ કરાવવામાં આવતું હોય છે. શ્રમિકો પાસે અને એ જ સમયે ખાંડમાં ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત નીપજ્યું છે. યુવાન શ્રમિકનું મોત નીપજતા પરિવારમાં હાલ ગમીગની છે. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ધમધમતી ખાણોનો મુદ્દો ફરી એકવાર ઉઠ્યો છે, જેને કારણે ફરી એકવાર તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે ગેરકાયદે ખાણના માલિકો સામે તંત્ર કેવા પગલા ભરે છે. હાલ તો શ્રમિકના મોતથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
ગુજરાત
Surendranagar Landslide : સુરેન્દ્રનગરની ગેરકાયદે ખાણમાં ભેખડ ધસી પડતા શ્રમિકનું મોત
Banaskantha Scuffle : ડીસામાં એક જ સમાજના 2 જૂથ વચ્ચે અથડામણ, 8 ઘાયલ
Diwali 2024: દિવાળી પર્વમાં ચાઈનીઝ નહીં માટીના કોડિયા ખરીદવા આગ્રહ
Saurashtra Earthquake | સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો જોરદાર આંચકો, લોકો બહાર દોડી ગયા
Ambalal Patel : Gujarat Cyclone Threat : ગુજરાત પર ત્રણ વાવાઝોડાનો ખતરો, બીજું ચક્રવાત હશે ખૂબ જ પ્રચંડ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion