શોધખોળ કરો
બનાસકાંઠાઃ અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરાશે, જુઓ વીડિયો
નવરાત્રિને લઈ અંબાજી મંદિરના દર્શનનો સમય વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં માઈભક્તોના ધસારાને કારણે રેલિંગ નાખવામાં આવી હતી. ક્લેક્ટર સાથે ચર્ચા બાદ વહીવટદારે આ નિર્ણય લીધો હતો. સોશિયલ ડિસ્ટંસિગ જાળવવા ભક્તોએ રેલિંગમાથી પસાર થવું પડશે.
ગુજરાત
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
આગળ જુઓ





















