શોધખોળ કરો
ભરુચઃ નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના, બે લોકોના થયા મોત
ભરુચના અંકેલશ્વરમાં નેશનલ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બે લોકોના મોત થયા છે. અંસાર માર્કેટ નજીક બાઈક સવારને ટક્કર મારીને અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો છે. ગ્રામ્ય પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















