શોધખોળ કરો
BTPના ધારાસભ્ય છોટુ વસાવાએ ટ્વિટ કરીને સરકારને શું આપી ચેતવણી, જુઓ વીડિયો
ભરૂચના ઝઘડિયા BTP ના ધારાસભ્ય છોટુ વસાવાએ ટ્વિટ કરીને સરકારને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, ખેડૂત નેતા રાકેશ ટિકૈતને એક ખરોચ આવી તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરી વિરોધ કરશે. આંદોલન ગમે ત્યારે ગુજરાતમાં શરૂ થઇ શકે છે.
ગુજરાત
Ambalal Patel Rain Forecast: 8 ઓગસ્ટથી વરસાદનો વધુ એક રાઉન્ડ: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આગળ જુઓ


















