શોધખોળ કરો
રૂપાણી સરકારે રાજ્યના ચાર મહાનગરોમાં લોકોને આપી રાહત, કર્ફ્યૂના સમયમાં શું કર્યો ફેરફાર?
રૂપાણી સરકારે નાઇટ કર્ફ્યૂને લઈને મોટી જાહેરાત કરી છે. ચાર મહાનગરોમાં આગામી 15મી ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.જોકે, રૂપાણી સરકારે નાઇટ કર્ફ્યૂના સમયમાં છૂટછાટ આપી છે. હવે ચાર મહાનગરમાં રાત્રે 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ અમલમાં રહેશે.
ગુજરાત
Ambalal Patel Prediction : વાવાઝોડાને લઈ આગાહીકાર અંબાલાલ પટેલે કરી મોટી આગાહી.
Gujarat Unseasonal Rain Forecast : આજે ગુજરાતના 10 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Unseasonal Rain Forecast: ગુજરાતમાં આગામી 2 કલાકમાં ક્યાં તૂટી પડશે વરસાદ? કરાઈ મોટી આગાહી
રબારી-ચૌધરી સમાજ વચ્ચેના વિવાદને લઈને શિવધામ વાળીનાથ અખાડાના મહંત જયરામગિરિ મહારાજે શું કરી અપીલ?
Chaudhary Samaj Meeting : દીકરી પરત લાવવાની માંગ સાથે ચૌધરી સમાજની વાવ-થરાદમાં બેઠક
આગળ જુઓ





















