શોધખોળ કરો
ગુજરાતમાં ખુલ્લામાં થતા કાર્યક્રમોમાં કેટલા લોકોને આવવાની છૂટ? CM રૂપાણીએ શું આપ્યું નિવેદન
માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટુ નિવેદન આપ્યુ હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું કે કેંદ્ર સરકારની ગાઈડલાઈન અનુસાર લગ્ન પ્રસંગમાં ફક્ત 100 લોકો હાજર રહી શકશે. હોલમાં સોશિયલ ડિસ્ટસિંગ સાથે યોજાતા સમારંભોમાં 200 લોકોને છૂટ આપવામાં આવી છે અને જાહેરમાં યોજવામાં આવતા કાર્યક્રમોમાં કોઈ લિમિટ નથી.
ગુજરાત
Ambalal Patel Prediction: 23 જુલાઈએ બનશે મજબૂત સિસ્ટમ! ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
Morbi Farmers Andolan: મોરબીના જેતપરમાં આંદોલન પાર્ટ-3, ખેડૂતોની નીકળી મહારેલી
Gujarat Rain Forecast: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, કાલે ક્યાં ક્યાં પડશે વરસાદ?
Gujarat ATS : રથયાત્રા પૂર્વે ગુજરાત ATSએ 5 શંકાસ્પદોની કરી અટકાયત, પૂછપરછ શરૂ
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન
આગળ જુઓ

















