શોધખોળ કરો
'જે ભાજપવાળા ચૂંટણી જીત્યા તેમના ઘરે જઇ પથ્થરમારો કરવો જોઇએ', કોગ્રેસના ક્યા MLAએ આપ્યું નિવેદન?
મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેરદેવી પર કારોબારી બેઠક યોજાઈ. જેમાં દાહોદના ગરબાડાના કૉંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકાબેન બારીયાએ ભડકાઉ અને વિવાદાસ્પદ ભાષણ આપ્યુ. તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ટાંકીને નિવેદન આપતા ચંદ્રિકાબેને જણાવ્યું કે જે જે ભાજપવાળા જીત્યા છે એમના ઘરે જઈ પથ્થરમારો કરવો જોઈએ. એટલુ જ નહી આ સિવાય પણ કેટલાક વિવાદાસ્પદ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
ગુજરાત
LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય
LPG Cylinder Shortage: રાજ્યમાં LPG સિલિન્ડરના ગોડાઉન પર રહેશે પોલીસનો પહેરો
US Visa Fraud Case : USની નાગરિકતા માટે લૂંટનું નાટક રચનાર 11 ગુજરાતીની ધરપકડ
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીને લઈને મોટા સમાચાર
Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર
આગળ જુઓ



















