શોધખોળ કરો
'જે ભાજપવાળા ચૂંટણી જીત્યા તેમના ઘરે જઇ પથ્થરમારો કરવો જોઇએ', કોગ્રેસના ક્યા MLAએ આપ્યું નિવેદન?
મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેરદેવી પર કારોબારી બેઠક યોજાઈ. જેમાં દાહોદના ગરબાડાના કૉંગ્રેસના ધારાસભ્ય ચંદ્રીકાબેન બારીયાએ ભડકાઉ અને વિવાદાસ્પદ ભાષણ આપ્યુ. તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ટાંકીને નિવેદન આપતા ચંદ્રિકાબેને જણાવ્યું કે જે જે ભાજપવાળા જીત્યા છે એમના ઘરે જઈ પથ્થરમારો કરવો જોઈએ. એટલુ જ નહી આ સિવાય પણ કેટલાક વિવાદાસ્પદ શબ્દનો ઉપયોગ કર્યો હતો.
ગુજરાત
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
આગળ જુઓ





















