શોધખોળ કરો
ભગવાન જગન્નનાથજીની રથયાત્રા માટે ગણતરીના દિવસો બાકી, CM, DYCMને અપાયું આમંત્રણ
ભગવાન જગન્નનાથજીની રથયાત્રા માટે ગણતરીના દિવસો બાકી છે. જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ છે. જો કે અષાઢી બીજના રોજ રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે. તો આ તરફ જગન્નનાથ મંદિરના ટ્રસ્ટી અને પોલીસ વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. તો આ તરફ,, જગન્નનાથ મંદિરના ટ્રસ્ટીએ CM, DYCMને આમંત્રણ આપ્યું છે.
ગાંધીનગર
Axar Patel : ક્રિકેટર અક્ષર પટેલે લીધી વિધાનસભાની મુલાકાત
Ahmedabad Illegal Call Canter : અમદાવાદમાં ગેરકાયદે કોલ સેન્ટરનો પર્દાફાશ, 4 આરોપીની ધરપકડ
Surat News: સુરત DEOનો આકરી ગરમીને લઈ મહત્વનો નિર્ણય, તમામ શાળાઓ માટે જાહેર કરી માર્ગદર્શિકા
Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
Nanda Devi Ship : નંદાદેવી જહાજ LPGના જથ્થા સાથે પહોંચ્યું દ્વારકાના વાડીનાર પોર્ટ પર
આગળ જુઓ


















