શોધખોળ કરો
ભગવાન જગન્નનાથજીની રથયાત્રા માટે ગણતરીના દિવસો બાકી, CM, DYCMને અપાયું આમંત્રણ
ભગવાન જગન્નનાથજીની રથયાત્રા માટે ગણતરીના દિવસો બાકી છે. જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ છે. જો કે અષાઢી બીજના રોજ રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે. તો આ તરફ જગન્નનાથ મંદિરના ટ્રસ્ટી અને પોલીસ વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. તો આ તરફ,, જગન્નનાથ મંદિરના ટ્રસ્ટીએ CM, DYCMને આમંત્રણ આપ્યું છે.
અમદાવાદ
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?
Ahmedabad | ફાયરિંગ કરનાર નિવૃત DySPની નફ્ફટાઈ, પોલીસ કર્મીઓ સાથે કરી દાદાગીરી
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
આગળ જુઓ
















