શોધખોળ કરો
ભગવાન જગન્નનાથજીની રથયાત્રા માટે ગણતરીના દિવસો બાકી, CM, DYCMને અપાયું આમંત્રણ
ભગવાન જગન્નનાથજીની રથયાત્રા માટે ગણતરીના દિવસો બાકી છે. જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ છે. જો કે અષાઢી બીજના રોજ રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે સસ્પેન્સ યથાવત છે. તો આ તરફ જગન્નનાથ મંદિરના ટ્રસ્ટી અને પોલીસ વિભાગે તૈયારીઓ શરૂ કરી છે. તો આ તરફ,, જગન્નનાથ મંદિરના ટ્રસ્ટીએ CM, DYCMને આમંત્રણ આપ્યું છે.
ગુજરાત
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Donald Trump : ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી મોટી ધમકી, ’આજની રાતે એક આખી સભ્યતા રાખમાં ફેરવાઈ જશે!‘
Padminiba Wala join AAP: ક્ષત્રિય આંદોલનનો ચહેરો પદ્મીનીબા જોડાયા AAPમાં
Kumar Kanani: સુરત મનપાની ચૂંટણીમાં AAPનું પ્રભુત્વ ઘટાડવા કાનાણી મેદાને, કાર્યકર્તાઓને શું કરી અપીલ?
Bhushan Bhatt Statement: અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં પાકિસ્તાનની એન્ટ્રી
આગળ જુઓ


















