શોધખોળ કરો
બોટાદમાં સર્વેની કામગીરી શરૂ, શું ફરી બેઠો થશે જગતનો તાત?
બોટાદમાં વાવાઝોડા બાદ સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. ઉનાળુ પાકનો નાશ થતાં ખેડૂતો બેહાલ થયા છે. પાયમાલ થયેલા ખેડૂતે હવે સરકાર તરફ હાથ લંબાવ્યા છે.
ગુજરાત
ભરૂચના પાલેજમાં કિશોરનું મોત, હોટલમાંથી ચિકન રોલ ખાધા બાદ મોત થયાનો આરોપ
આગળ જુઓ




















