શોધખોળ કરો

Dwarka News | દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ બાળકોમાં ફેલાઈ રહેલા ચાંદીપૂરા વાયરસ બાબતે એક્શન મોડમાં

ચંદીપુરા વાયરસ કે જે બાળકોમાં ફેલાઈ રહેલો વાઇરસ છે જેના લીધે બાળકોનું મૃત્યુ થવાની પણ સંભાવના રહેલી હોય છે ત્યારે આ વાઇરસને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ ની તમામ ધીમો પણ સમગ્ર દ્વારકા જિલ્લામાં એક્શન મોડ પર જોવા મળી ચાંદીપુરા વાયરસ માખી થી ફેલાતો વાયરસ હોય જુના મકાનો જૂની દીવાલો અનેક સમયથી ભરાઈ રહેતા પાણી વારી જગ્યા વગેરે જગ્યા પર આ માખી નો ઉદ્ભવ થવાની સંભાવના હોય છે. ત્યા જિલ્લા આરોગ્ય વિભાગની ટુકડીઓ દ્વારા સ્લમવિસ્તાર સ્કૂલો ,આંગણવાડી કેન્દ્રો તેમજ જગ્યા કે જ્યાં ઘણા સમયથી પાણી ખાદવ કીચડ ભરાયેલો રહેતો હોય છે ત્યાં દવાનો છટકાવ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે સાથે જ આશા વર્કર બહેનો દ્વારા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કરી બાળકોના આરોગ્ય વિશેની માહિતીઓ પ્રાપ્ત કરવામાં આવી રહી છે  તો બાળકો ને આંખી બાય ના કપડા પેહરવા, મછરદાની માં સુવડાવા ત્યારે દ્વારકા જિલ્લાની, જિલ્લા સ્તરની સિવિલ હોસ્પિટલમાં એક બાળકો માટેનો ખાસ 7 બેડ નો આઇસોલ્સન વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે જેમાં તમામ જાતની જરૂરી સુવિધાઓ રાખવામાં આવી છે અને ખાસ બાળકો માટે ના ડોક્ટરો પણ (24 * 7 ) હોસ્પિટલ પર રાખવામાં આવી રહ્યા છે ત્યારે દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ તમામ જાતની મુશ્કેલીઓ સામે લડવા સજજ છે તેવું જિલ્લા કલેકટર જી.ટી.પંડ્યા એ જણાવ્યું હતું.

ગુજરાત વિડિઓઝ

Morbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?
Morbi | મચ્છુ-3 ડેમમાં મનાઈ છતા 2 આયોજકોએ કરાવ્યું વિસર્જન અને પછી... જુઓ શું થઈ કાર્યવાહી?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget