શોધખોળ કરો
Dwarka: જગત મંદિર ભક્તો માટે કેટલા દિવસ બંધ રહેશે, જુઓ વીડિયો
દ્વારકામાં જગતમંદિર (Dwarkadhish temple ) ત્રણ દિવસ ભક્તો માટે બંધ રહેશે. દ્વારકાધીશ મંદિર આગામી ત્રણ દિવસ સુધી બંધ રહેશે. 27થી 29 માર્ચ સુધી ભક્તોને ઓનલાઇન દર્શન કરવાની અપીલ કરવામાં આવી છે. ફૂલડોલ ઉત્સવની ઉજવણી પણ સાદાઇથી કરવામાં આવશે.
ગુજરાત
Arvalli Unseasonal Rains: બાયડમાં કરા સાથે વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
Gujarat Weather Forecast : આજે ગુજરાતના 18 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જુઓ આગાહી
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર
Mansukh Vasava : મનસુખ વસાવા ફરી વિફર્યા, નેત્રંગમાં બસ સ્ટેશનની જરૂર છે કે શોપિંગ સેન્ટરની?
આગળ જુઓ





















