શોધખોળ કરો
Dwarka: જગત મંદિર ભક્તો માટે કેટલા દિવસ બંધ રહેશે, જુઓ વીડિયો
દ્વારકામાં જગતમંદિર (Dwarkadhish temple ) ત્રણ દિવસ ભક્તો માટે બંધ રહેશે. દ્વારકાધીશ મંદિર આગામી ત્રણ દિવસ સુધી બંધ રહેશે. 27થી 29 માર્ચ સુધી ભક્તોને ઓનલાઇન દર્શન કરવાની અપીલ કરવામાં આવી છે. ફૂલડોલ ઉત્સવની ઉજવણી પણ સાદાઇથી કરવામાં આવશે.
ગુજરાત
Gujarat Rain Forecast: રાજ્યમાં હવે થશે વરસાદની જમાવટ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain : 24 કલાકમાં 33 તાલુકામાં પડ્યો વરસાદ, ક્યાં કેટલો વરસાદ?
Saurashtra Rain : સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લામાં ખાબક્યો વરસાદ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આ તારીખથી તૂટી પડશે વરસાદ: હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં 48 કલાકમાં વરસાદનું થશે આગમન: અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ





















