શોધખોળ કરો
ખાતર ઉત્પાદક કંપનીઓએ ખાતરમાં કોઇ ભાવ વધારો કર્યો નથીઃ આર.સી.ફળદુ
રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓએ DAP અને NPK ખાતરોમાં કોઈ જ ભાવ વધારો ન કરાયો હોવાની રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી હતી. રાજ્ય સરકારે કહ્યું કે રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓએ ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. કૃષિ મંત્રી આર.સી.ફળદુએ કહ્યું કે ચૂંટણી સમયે ખાતરના ભાવ વધારાના સમાચારથી ગેરમાર્ગે ન દોરાવવું જોઇએ. ખાતર ઉત્પાદક કંપનીઓએ ખાતરમાં કોઇ ભાવ વધારો કર્યો નથી.
ગુજરાત
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Somnath Swabhiman Parv: સોમનાથ સ્વાભિમાન પર્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂર્વે અનેરો ઉત્સાહ, જુઓ VIDEO
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
આગળ જુઓ
















