શોધખોળ કરો
નવસારીના વાંસદામાં 21 લોકોને ખોરાકી ઝેરની અસર
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા પ્રતાપનગર મોટા ફળિયામાં 21 ઝાડા-ઊલટીના કેસો નોંધાયા છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનીંગના કારણે ઝાડા-ઊલટીના કેસો નોંધાયાનું તારણ સામે આવ્યું છે. ગામમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 21 લોકોને પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટી થતાં આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. આરોગ્યની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને અસરગ્રસ્ત વિસ્તારમાં રહી ઘરે-ઘરે ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી.
ગુજરાત
Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Ambalal Patel Prediction : 7 અને 8 જૂને ભારે વરસાદનો ખતરો! અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast: આકરી ગરમી બાદ આવતીકાલથી રાજ્યમાં વરસાદની આગાહી
આગળ જુઓ


















