શોધખોળ કરો
નવસારીના વાંસદામાં 21 લોકોને ખોરાકી ઝેરની અસર
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલા પ્રતાપનગર મોટા ફળિયામાં 21 ઝાડા-ઊલટીના કેસો નોંધાયા છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનીંગના કારણે ઝાડા-ઊલટીના કેસો નોંધાયાનું તારણ સામે આવ્યું છે. ગામમાં યોજાયેલ લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 21 લોકોને પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટી થતાં આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. આરોગ્યની ટીમ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને અસરગ્રસ્ત વિસ્તારમાં રહી ઘરે-ઘરે ક્લોરીનેશનની કામગીરી હાથ ધરવામાં આવી.
ગુજરાત
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Alert: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી
આગળ જુઓ





















