શોધખોળ કરો
બનાસ ડેરીની કામગીરીને લઈને ગેનીબેન ઠાકોરે ઉઠાવ્યા સવાલો
બનાસકાંઠા: પ્રધાનમંત્રીના આહવાન બાદ બનાસ ડેરી દ્વારા 111 અમૃત તળાવો બનાવવાનું શરૂ કરતાં વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું બનાસ ડેરીના કામને લઈને નિવેદન સામે આવ્યું છે. ચોમાસુ આવે એટલે સરકાર, બનાસ ડેરી અને અન્ય એજન્સીઓને તળાવ ખોદવાનું યાદ આવે તેમને શિયાળામાં કે બાર મહિનામાં કેમ યાદ આવતું નથી. વર્ષોથી જે તળાવો કરેલા હોય તેને માત્ર કોતરીને માત્ર કાગળ ઉપર જ કામ થતું હોય છે તેવું મેં જોયું છે અને આવનાર સમયમાં આવું જ કદાચ થશે.
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Live ABP News Liveગુજરાત
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં
Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
આગળ જુઓ




















