શોધખોળ કરો
તૌકતે વાવાઝોડાને પગલે પ્રશાસન એલર્ટ, ગાંધીનગરમાં કંન્ટ્રોલ રૂમથી રાખવામાં આવી રહી છે નજર
તૌકતે વાવાઝોડાને લઇને વહીવટી પ્રશાસન એલર્ટ પર છે. ગાંધીનગરમાં કંન્ટ્રોલ રૂમથી માહિતી મેળવવામાં આવી રહી છે. કંન્ટ્રોલ રૂમમાં તમામ જિલ્લાની માહિતી એકઠી કરાઇ રહી છે. તમામ જિલ્લા કલેક્ટરોને એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.
ગુજરાત
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
આગળ જુઓ



















