શોધખોળ કરો
Advertisement
'એ કદાચ કોગ્રેસને નહી ખબર હોય, કોગ્રેસ ઉંઘતી ઝડપાઇ ગઇ છે.... એના પડીકામાં મને રસ નથી, નથી અમારી પાર્ટીને એમાં રસ....'
રાજકોટમાં કૃષિમંત્રી આર.સી ફળદુએ પત્રકાર પરિષદ યોજી હતી. તૌકતે વાવાઝોડાથી ખેડૂતોના નુકશાન બાદ રાજ્ય સરકારના રાહત પેકેજને લઈને કૃષિમંત્રીએ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, કોંગ્રેસના મિત્રો ખોટી કોમેન્ટ પાસ કરી રહ્યા છે. મેં અનેક વાવાઝોડા જોયા છે. મને વાવાઝોડાનો અનુભવ છે. 87 ટકા સર્વેની કામગીરી પૂર્ણ કરી દીધી છે. ખેડૂતોને બે હેકટરની મર્યાદામાં 2 લાખ રૂપિયા મળશે.ઉનાળુ પાકમાં જે ખેડૂતોને નુકશાન થયું છે તે ખેડૂતોને એક હેકટર દીઠ 20000 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાત
રાજસ્થાનનાં પિંડવાડાનાં ધારાસભ્ય સમારામ ગરાસિયને હાર્ડ એટેક આવતા પાલનપુર પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા
USA Accident News: અમેરિકામાં રોડ અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓનું થયું મોત
Dwarka News: કલ્યાણપુર તાલુકાના બાકોડી વાડી વિસ્તારમાં 2 શ્રમિક ભેખડ નીચે દંટાયા
Banaskantha | કોંગ્રેસના ગેનીબેન અને ભાજપના રેખાબેન ચૌધરીનો પ્રચંડ પ્રચાર
PM Modi | ગુજરાતના આ જિલ્લામાં વડાપ્રધાન મોદી કરશે 1લી મેના રોજ સભા, જુઓ પ્રચારનો પ્લાન
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
મનોરંજન
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement