શોધખોળ કરો
ગુજરાતના અનમોલ રત્ન 2022: સન્માન પુરસ્કાર પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વિચાર
ગુજરાતના અનમોલ રત્ન 2022: સન્માન પુરસ્કાર પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ તેમના વિચાર રજૂ કર્યાં હતા.
કહેવામાં આવે છે કે કોઈપણ દેશ કે રાજ્ય માટે તેના સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગોનું ખૂબ મહત્વ હોય છે. કારણે આ ઉદ્યોગો રોજગારીની વિપુલ તકો પૂરી પાડે છે સાથે જ રાજ્ય માટે મોટી આવક પણ ઉભી કરે છે. આજે ગુજરાત દેશનું સૌથી ઝડપથી વિકસતું રાજ્ય છે. ગુજરાતના વિકાસમાં એમએસએમઈની ખૂબ મહત્વની ભૂમિકા છે. એમએસએમઈ રાજ્યની કરોડરજ્જૂ સમાન છે. ગુજરાતના આ જ ઉદ્યોગમાંથી અમે કેટલાક ચહેરા પસંદ કર્યા છે જેમની પ્રેરક કથા, ઈન્સપાયરીંગ સ્ટોરી વિશ્વ સમક્ષ પહોંચાડવા તેનું તેનું સન્માન કરવામાં આવ્યું હતું.
Tags :
Gujrat Anmol Ratn 2022ગુજરાત
PM Modi Gujarat Visit : PM મોદીનો આજથી 2 દિવસીય ગુજરાત પ્રવાસ, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
Ambalal Patel Weather Forecast : ગુજરાતમાં ગરમીનો ત્રાસ વધશે: અંબાલાલ પટેલની ચેતવણી
Mansukh Vasava Vs Arjun Chaudhary : મનસુખ વસાવાના આરોપ પર નર્મદા જિલ્લા ભાજપ પ્રભારીનો જવાબ
Suvendu Adhikari Oath Ceremony : સુવેન્દુ અધિકારી બંગાળના નવા બોસ, મુખ્યમંત્રી પદના લીધા શપથ
દ્વારકાના રૂપેણ બંદર પર પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપી, પોલીસે કર્યું હવામાં ફાયરિંગ
આગળ જુઓ




















