શોધખોળ કરો
સુરેન્દ્રનગરના ચોટીલામાં જમીન કૌભાંડનો ખુલાસો, 956 એકર જમીન ઉચ્ચ અધિકારીઓએ પાણીના ભાવે વેચ્યાનો ખુલાસો
સુરેંદ્રનગરના ચોટીલામાં જમીન કૌભાંડ ખુલ્યું છે. શેખલિયા અને પીપળિયા ગામે ALC 956 એકર જમીન વેચાણ કરનાર ત્રણ ઉચ્ચ અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યૂરોમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે વેચી નાખતા રાજકોટ એસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.કૌભાંડમાં એમ.બી.પટેલની ધરપકડ કરવામાં આવી હતી.આજે સુરેન્દ્રનગરની સ્પેશલ કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા.
અમદાવાદ
Amit Shah On Patidar Samaj : પાટીદાર સમાજ અંગે અમિત શાહનું મોટું નિવેદન
Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં પડશે ગાજવીજ સાથે વરસાદ?
Ahmedabad | ફાયરિંગ કરનાર નિવૃત DySPની નફ્ફટાઈ, પોલીસ કર્મીઓ સાથે કરી દાદાગીરી
Ebola Virus : ઈબોલાને લઈ સરકાર એક્શનમાં, કોંગોથી આવેલા વ્યક્તિને લઈ આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?
આગળ જુઓ
















