શોધખોળ કરો
સુરેન્દ્રનગરના ચોટીલામાં જમીન કૌભાંડનો ખુલાસો, 956 એકર જમીન ઉચ્ચ અધિકારીઓએ પાણીના ભાવે વેચ્યાનો ખુલાસો
સુરેંદ્રનગરના ચોટીલામાં જમીન કૌભાંડ ખુલ્યું છે. શેખલિયા અને પીપળિયા ગામે ALC 956 એકર જમીન વેચાણ કરનાર ત્રણ ઉચ્ચ અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યૂરોમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે વેચી નાખતા રાજકોટ એસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.કૌભાંડમાં એમ.બી.પટેલની ધરપકડ કરવામાં આવી હતી.આજે સુરેન્દ્રનગરની સ્પેશલ કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા.
ગુજરાત
Gujarat Rain Forecast: ગુજરાતમાં 5 દિવસ જામશે વરસાદી માહોલ, હવામાન વિભાગની આગાહી
MLA Mukesh Patel: સુરતમાં વધુ એક નેતા અધિકારીઓ પર લાલઘૂમ, અધિકારીઓને આપી કડક ચેતવણી
Gujarat Congress : કૉંગ્રેસની ખાનગી સમીક્ષા બેઠકમાં IBના કર્મચારીઓ ઘૂસતા હંગામો
Chardham Yatra : ઉત્તરાખંડના જોશીમઠમાં 20 કિ.મી. લાંબો ટ્રાફિકજામ
Ambalal Patel Prediction : ગુજરાતમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી
આગળ જુઓ
















