શોધખોળ કરો
સુરેન્દ્રનગરના ચોટીલામાં જમીન કૌભાંડનો ખુલાસો, 956 એકર જમીન ઉચ્ચ અધિકારીઓએ પાણીના ભાવે વેચ્યાનો ખુલાસો
સુરેંદ્રનગરના ચોટીલામાં જમીન કૌભાંડ ખુલ્યું છે. શેખલિયા અને પીપળિયા ગામે ALC 956 એકર જમીન વેચાણ કરનાર ત્રણ ઉચ્ચ અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યૂરોમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે વેચી નાખતા રાજકોટ એસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.કૌભાંડમાં એમ.બી.પટેલની ધરપકડ કરવામાં આવી હતી.આજે સુરેન્દ્રનગરની સ્પેશલ કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા.
ગુજરાત
CAG Report | કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો, જપ્ત કરેલ ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા હોવાનો પોલીસે દાવો કર્યો
આગળ જુઓ

















