શોધખોળ કરો
સુરેન્દ્રનગરના ચોટીલામાં જમીન કૌભાંડનો ખુલાસો, 956 એકર જમીન ઉચ્ચ અધિકારીઓએ પાણીના ભાવે વેચ્યાનો ખુલાસો
સુરેંદ્રનગરના ચોટીલામાં જમીન કૌભાંડ ખુલ્યું છે. શેખલિયા અને પીપળિયા ગામે ALC 956 એકર જમીન વેચાણ કરનાર ત્રણ ઉચ્ચ અધિકારીઓ સામે એન્ટી કરપ્શન બ્યૂરોમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કરોડો રૂપિયાની જમીન પાણીના ભાવે વેચી નાખતા રાજકોટ એસીબીમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.કૌભાંડમાં એમ.બી.પટેલની ધરપકડ કરવામાં આવી હતી.આજે સુરેન્દ્રનગરની સ્પેશલ કોર્ટે આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા.
ગુજરાત
Amreli Unseasonal Rain : અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો, પડ્યો કમોસમી વરસાદ?
Gujarat Rain Forecast : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં માવઠાની આગાહી?
BJP host Tiffin Meetings: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની ટિફિન બેઠક
DyCM Harsh Sanghavi : LPG ગેસની અછતને લઈ સુરતમાં નાયબ મુખ્યમંત્રીની ઉદ્યોગકારો સાથે બેઠક
CM Bhupendra Patel: મિડલ ઈસ્ટ યુદ્ધને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન
આગળ જુઓ


















