શોધખોળ કરો
નીતિન પટેલ પર ચપ્પલ ફેંકાયાની ઘટના પર રાજનીતિ, મનિષ દોષીએ કહ્યું- ભાઉં આવ્યા બાદ ભાઈની તકલીફ વધી ગઈ
અમદાવાદ: કરજણમાં નાયબ મુખ્યમંત્રી પત્રકારો સાથે વાત કરતા હતા ત્યારે જુતું ફેંકાયું હતું હવે તેને લઈને રાજનીતિ શરુ થઈ ગઈ છે. કૉંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાઉં આવ્યા બાદ ભાઈની તકલીફ વધી ગઈ છે. તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, નીતિન પટેલ પર ચપ્પલ કૉંગ્રેસના ઈશારે નહીં પરંતુ ગાંધીનગરથી કોના ઈશારે ફેકાયું તેની તપાસ થાય.
ગુજરાત
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
આગળ જુઓ


















