શોધખોળ કરો
ખાડા પૂરો મહાભિયાનને 90 ટકા સફળતા મળી: પુર્ણેશ મોદી
ખાડા પૂરો મહાભિયાનને 90 ટકા સફળતા મળી હોવાનું માર્ગ-મકાન મંત્રી પુર્ણેશ મોદીએ દાવો કર્યો છે. જ્યાં વરસાદ રોકાયો છે. ત્યાં ખાડા પુરવામાં આવી રહ્યા હોવાનું મંત્રીએ જણાવ્યુ હતું. આગામી બે દિવસોમાં ખાડા પુરાઈ જશે તેવો દાવો પણ માર્ગ-મકાન મંત્રી પુર્ણેશ મોદીએ કર્યો છે.
ગુજરાત
Junagadh News: જૂનાગઢ જિલ્લાના ખજુરી હડમતીયા ગામના VCE પર લાગ્યો કૌભાંડનો આરોપ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના NA કૌભાંડને લઈને થયો છે ચોંકાવનારો ખુલાસો
Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
આગળ જુઓ



















