શોધખોળ કરો
રાજ્યમાં રાવણદહનના કાર્યક્રમને અપાઈ મંજૂરી, કેટલા લોકોની અપાઈ મંજૂરી?
રાજ્યમાં રાવણદહનના કાર્યક્રમનું આયોજન પણ કરી શકાશે. રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ આ માહિતી આપી છે. ચારસો લોકોની મર્યાદામાં કાર્યક્રમની મંજૂરી અપાશે.
ગુજરાત
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
આગળ જુઓ




















