શોધખોળ કરો
ખંભાતમાં 50 લાખ રૂપિયાની લાંચ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ શું આપ્યું મોટું નિવેદન?
આણંદના ખંભાતમાં ખાતરના ગોડાઉનમાં આર આર.આર. સેલની રેડ થઈ હતી અને ફરિયાદીના કાકાનું નામ નહીં નાખવા બાબતે આરોપીઓએ ફરિયાદી પાસેથી ૫૦ લાખ રૂપિયાની લાંચ માંગી હતી. આ કેસમાં એસીબીએ આરોપીઓને રંગેહાથ ઝડપ્યા હતા. આ મામલે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ કેસમાં કોઇને છોડવામાં આવશે નહીં.
ગુજરાત
Anandiben Patel: આનંદીબેન પટેલે સરકારી હોસ્ટેલોમાં પીરસતા ભોજનની ગુણવત્તાની ખોલી પોલ
આગળ જુઓ



















