શોધખોળ કરો
રાજ્યમાં કોરોના દર્દીઓની સાજા થવાની સંખ્યા વધી
રાજ્યમાં કોરોના (corona) સંક્રમણથી સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બુધવારે 8 હજાર 595 દર્દીઓ સાજા થયા. અમદાવાદ (Ahmadabad) માં 2 હજાર 260 દર્દીઓ સંક્રમણ મુક્ત થયા. સુરત (surat) માં 1 હજાર 620, વડોદરા (vadodara) માં 326 અને રાજકોટ (rajkot) માં 692 દર્દીઓ સવસ્થ થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં રિકવરી રેટ (recovery rate) 74.01 ટકા પર પહોંચ્યો છે.
ગુજરાત
Gandhinagar news : હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ
Gold - Silver Price Crash: આજે સોના-ચાંદીના ભાવમાં કેટલો થયો ઘટાડો?
Patan Demolition News: ભાવેશ રબારીનું સામ્રાજ્ય ખતમ! આલિશાન ફાર્મહાઉસ કરાયું ધ્વસ્ત
Dakor Temple: ડાકોર મંદિરમાં ભોજન પ્રસાદી બંધ, કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછતના લીધે નિર્ણય
LPG Gas Crisis in Kutch: કચ્છના ઉદ્યોગો પર યુદ્ધની અસર, LPGની અછતના કારણે કંડલામાં IFGL પ્લાંટ બંધ
આગળ જુઓ




















