શોધખોળ કરો
રૂપાણી સરકાર કોરોનાના કારણે થયેલાં મોતનો આંકડો છૂપાવે છે? 4 મોટાં શહેરોમાં કઈ રીતે છૂપાવાયો મોતનો આંકડો? જુઓ વીડિયો
ગુજરાત (Gujarat) માં સરકારી આંકડા પ્રમાણે ગઈ કાલે કોરોના (Corona)થી કુલ 15 લોકોના મોત થયા હતા. જેમાં સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 6, ભાવનગર કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 વ્યક્તિનું કોરોનાની સારવાર દરમિયાન મોત થયું હતું. જોકે, એબીપી અસ્મિતાના ખાસ અહેવાલ 'હું તો બોલીશ'માં કરાયેલી તપાસમાં સરકાર આંકડા છૂપાવતી હોવાનો સવાલ ઉઠે છે.
ગુજરાત
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી
Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ
આગળ જુઓ
















