શોધખોળ કરો
યાત્રાધામ પાવાગઢ મંદિરમાં ક્યારથી ભક્તો કરી શકશે દર્શન? શું લેવાયો મોટો નિર્ણય?
પંચમહાલમાં આવેલા યાત્રાધામ પાવાગઢ મંદિરમાં કાલથી ભક્તો માટે દર્શન કરી શકશે. 2 નવેમ્બર એટલે કે સોમવારથી ભક્તો પાવાગઢ મંદિરમાં દર્શન કરી શકશે કોરોના મહામારીના કારણે નવરાત્રી દરમિયાન દર્શન બંધ રાખવામા આવ્યા હતા.
ગુજરાત
Jagdish Vishwakarma : કોંગ્રેસ MLA કિરીટ પટેલની જગદીશ વિશ્વકર્માએ કરી પ્રશંસા
આગળ જુઓ























