શોધખોળ કરો
સીટી સ્કેન કરાવવાથી કેમ બચવું જોઈએ ? કોરોનાના કેવા દર્દીઓએ સીટી સ્કેન કરાવવાની જરૂર નથી ? જુઓ વીડિયો
કોરોનાની આ બીજી લહેરમાં લોકો ખુબ પરેશાન છે. વાયરસનો નવો સ્ટ્રેઇન એટલો ખતરનાક છે.. કે કેટલી વાર તો સામાન્ય RT-PCR ટેસ્ટમાં પકડાતો પણ નથી.. એટલે આજકાલ લોકો વિના તબીબી સલાહ સીધા સીટીસ્કેન કરાવી રહ્યા છે. પણ માનવામાં આવે છે કે, સીટીસ્કેનથી કેંસરનો ખતરો છે.. સવાલ અહીં સીટીસ્કેનનો જ નથી. .કેટલાક લોકો તો આજકાલ સંક્રમિત થતા જ ડૉક્ટરના નિદાન વિના સીધા સ્ટેરોઇડ લઇ રહ્યા છે. આ બંને તમારા માટે કેટલુ ખતરનાક બની શકે છે. એ જાણવા માટે અમે દેશના નામી તબીબોને સવાલ કર્યા.. અને તેમણે આપી એ વિગતો જે આપણા સૌ માટે જાણવી છે જરૂરી..
ગુજરાત
Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Sthanik Swaraj Election : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ મોટા સમાચાર
Bomb threat : રાજ્યમાં ફરી પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Sthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પહેલા ભાજપનો મોટો નિર્ણય, આ નેતાઓને 'નો ટિકિટ'
Rushikesh Patel Statement: રાજ્યમાં ગેસના પુરવઠા અંગે શું બોલ્યા મંત્રી ઋષિકેશ પટેલ?
આગળ જુઓ



















