શોધખોળ કરો
સીટી સ્કેન કરાવવાથી કેમ બચવું જોઈએ ? કોરોનાના કેવા દર્દીઓએ સીટી સ્કેન કરાવવાની જરૂર નથી ? જુઓ વીડિયો
કોરોનાની આ બીજી લહેરમાં લોકો ખુબ પરેશાન છે. વાયરસનો નવો સ્ટ્રેઇન એટલો ખતરનાક છે.. કે કેટલી વાર તો સામાન્ય RT-PCR ટેસ્ટમાં પકડાતો પણ નથી.. એટલે આજકાલ લોકો વિના તબીબી સલાહ સીધા સીટીસ્કેન કરાવી રહ્યા છે. પણ માનવામાં આવે છે કે, સીટીસ્કેનથી કેંસરનો ખતરો છે.. સવાલ અહીં સીટીસ્કેનનો જ નથી. .કેટલાક લોકો તો આજકાલ સંક્રમિત થતા જ ડૉક્ટરના નિદાન વિના સીધા સ્ટેરોઇડ લઇ રહ્યા છે. આ બંને તમારા માટે કેટલુ ખતરનાક બની શકે છે. એ જાણવા માટે અમે દેશના નામી તબીબોને સવાલ કર્યા.. અને તેમણે આપી એ વિગતો જે આપણા સૌ માટે જાણવી છે જરૂરી..
ગુજરાત
Gujarat Farmers: હવે ડીઝલ માટે ખેડૂતો લાગ્યા લાઈનમાં, પૂરતું ડીઝલ આપવા માગ
NagarPalika President List: ભાજપે નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની કરી વરણી, જુઓ સંપૂર્ણ યાદી
Karan Joshi Controversy: ‘લાલો’ ફિલ્મના અભિનેતા વિવાદમાં, કરણ જોશી પર અભિનેત્રીના ગંભીર આરોપ
Gujarat Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, 44.5 ડિગ્રી સાથે સુરેંદ્રનગર સૌથી ગરમ શહેર
CM Bhupendra Patel : મુખ્યમંત્રીએ આજથી શરૂ થયેલી સ્વ ગણતરીનો કરાવ્યો પ્રારંભ
આગળ જુઓ


















