શોધખોળ કરો
ડુંગળી પકવતા ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર, ડુંગળીની નિકાસ માટે કેન્દ્ર સરકારે આપી મંજૂરી
ડુંગળી પકવતા ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર આવ્યા છે. ડુંગળીની નિકાસ માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. ભારત સરકાર 1 જાન્યુઆરી 2021 થી તમામ પ્રકારની ડુંગળીની નિકાસની મંજૂરી આપી દીધી છે. ડુંગળીનું ઉત્પાદન થતા 14 સપ્ટેમ્બરથી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવાયો હતો. દેશમાં અતિવૃષ્ટીના કારણે ડુંગળીનું ઉત્પાદન ઓછું થતા સપ્ટેમ્બરથી તેના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો હતો, જે હવે હટાવાની સરકારે જાહેરાત કરી છે.
દેશ
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Delhi Air Pollution: પ્રદૂષણ ઘટાડવા દિલ્લી સરકારનો મોટો નિર્ણય
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Shivraj Patil Death: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું નિધન
Indigo Airlines Crises : દિલ્લી હાઈકોર્ટની ફટકાર બાદ ઇન્ડિગોની મોટી જાહેરાત
આગળ જુઓ



















