શોધખોળ કરો
ભારે હિમવર્ષાથી કેદારનાથ ધામ બરફથી ઢંકાયું, મંદિરથી લઇને રસ્તા પર બરફની ચાદર છવાઇ
ભારે હિમવર્ષાથી કેદારનાથ ધામ બરફથી ઢંકાયું હતું. મંદિરથી લઇને રસ્તા પર બરફની ચાદર છવાઇ હતી. હિમવર્ષાના કારણએ કપાટ ખુલવાની તૈયારી પર અસર થઇ શકે છે.
દેશ
Asam Flood: આસામમાં પૂરે મચાવી તબાહી, 10 લોકોના મોત
આગળ જુઓ





















