શોધખોળ કરો
કેન્દ્ર સરકાર અને J&Kના નેતાઓની બેઠક બાદ વડાપ્રધાને શું આપ્યું નિવેદન?, જુઓ વીડિયો
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર અને જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના નેતા(leaders)ઓની બેઠક(meeting) બાદ વડાપ્રધાને કહ્યું કે, તેઓ દિલ્હી અને દિલ બન્ને વચ્ચેનું અંતર દૂર કરવા માગે છે. વધુમાં તેમણે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં થતું એક પણ મોત અંત્યત પીડાદાયક છે.
ગુજરાત
Ambalal Patel Prediction : 7 અને 8 જૂને ભારે વરસાદનો ખતરો! અંબાલાલ પટેલે આપી ચેતવણી
આગળ જુઓ
















