શોધખોળ કરો
"જમ્મુ-કાશ્મીર મુદ્દે કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે", કોનું છે આ નિવેદન?જુઓ ગુજરાતી ન્યૂઝ
ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. અને જણાવ્યું હતું કે,, જમ્મુ-કાશ્મીર મુદ્દે કોંગ્રેસ ભ્રમ ફેલાવી રહી છે. કોંગ્રેસે સરદાર પટેલને પણ બદનામ કર્યા છે. આ ઉપરાંત CWCની બેઠકમાં જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠ્યો હતો.
રાજનીતિ
Gujarat AAP : કોંગ્રેસે ટેકો ન આપતાં આ તા.પં.માં AAPએ સત્તા ગુમાવી , આક્ષેપ-પ્રતિઆક્ષેપની રાજનીતિ
Gujarat Politics : ભાજપની સત્તા છતાં કઈ તા.પં.માં આવશે AAPના પ્રમુખ?
Congress Resort Politics : સત્તા બચાવવા કોંગ્રેસનું રિસોર્ટ પોલિટિક્સ, દિયોદર તા.પં.ના સભ્યોને ખસેડાયા રાજસ્થાન
PM Modi Appeal : PM મોદીની અપીલ બાદ ભાજપ શાસિત રાજ્યોએ શું લીધો નિર્ણય?
PM Modi Gujarat Visit : PM મોદીના સોમનાથમાં રોડ શોને લઈ તડામાર તૈયારી
આગળ જુઓ




















