શોધખોળ કરો
Advertisement
ભાજપ સરકારમાં વિકાસ કાર્યોથી આકર્ષાઇને કોગ્રેસના ધારાસભ્યો આવ્યાઃ CM રૂપાણી
મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું ભાજપ સરકારમાં વિકાસ કાર્યોથી આકર્ષાઇને કોગ્રેસના ધારાસભ્યો આવ્યા. શાસક પક્ષના ધારાસભ્ય હોય તો કામો સરળ બને એટલે કોગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાયા. ધારાસભ્યોના પક્ષપલટા મુદ્દે મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કોગ્રેસ પાસે મુદ્દાઓ નથી એટલે એ પક્ષ પલટાની વાતો કરે છે. રૂપાણીએ કહ્યું કે, ભાજપે ટીકિટનું વચન આપ્યાની વાત તદ્દન જૂઠી છે. કોગ્રેસની લાલચમાં અમારા એક પણ ધારાસભ્ય આવ્યા નહીં. પેટાચૂંટણીમાં વિકાસના આધારે જનતા ભાજપને મત આપશે. દારૂના નિવેદન પર મુખ્યમંત્રીએ કહ્યું કે મારુ નિવેદન ટ્વિસ્ટ કરીને દર્શાવાયું છે.
રાજનીતિ
Geniben Thakor | પાટણમાં ગેનીબેનનું સન્માન કરવા ઉમટી જનમેદની | ABP Asmita
JPC Meeting | Asaduddin Owaisi ને Harsh Sanghavi નો જડબાતોડ જવાબ | ABP Asmita
JPC Meeting | JPCની બેઠક બની તોફાની, ઓવૈસી અને ગૃહમંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલી
Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?
Arvind Kejriwal Resign | અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું, સૌથી મોટા સમાચાર
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion