શોધખોળ કરો
જૂનાગઢ જિલ્લા ભાજપમાં ભંગાણ, જાણો ક્યા નેતાએ આપ્યું રાજીનામું?
જૂનાગઢ જિલ્લા ભાજપમાં ભંગાણ થયું હતું. જૂનાગઢ જિલ્લા બક્ષીપંચ મોરચાના પૂર્વ મંત્રી અને એટીવીટીના મેમ્બરે રાજીનામું આપ્યું હતું. જૂનાગઢ જિલ્લા બક્ષીપંચ મોરચાના પૂર્વ મંત્રી પરેશ મોરવાડિયાએ રાજીનામું આપ્યું હતું. સતત થતી અવગણનાના કારણે રાજીનામું આપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
રાજનીતિ
Gujarat Congress : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે કયા નેતાને શું સોંપી જવાબદારી?
Jitu Vaghani : 2027ની ચૂંટણીને લઈ મંત્રી જીતુ વાઘાણીની ભવિષ્યવાણી
MLA Kalubhai Rathod : ભાજપ ધારાસભ્યના આપ અને કોંગ્રેસ પર આકરા પ્રહાર
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસના નેતાઓની દિલ્લીમાં હાઈકમાન્ડ સાથે બેઠક, જુઓ અહેવાલ
Mayank Nayak : IIM, IITમાં વિદ્યાર્થીઓને જોબ ગીવર બનાવવા સાંસદ મયંક નાયકની રાજ્યસભામાં રજૂઆત
આગળ જુઓ























