શોધખોળ કરો
રાજ્ય સરકારનો મંત્રીઓ-અધિકારીઓને આદેશ, સોમવાર, મંગળવારે જનતાની સમસ્યાઓ હલ કરવા આપવી પડશે હાજરી
રાજ્ય સરકારના (state government) મંત્રીઓએ (Ministers) સોમવાર અને મંગળવાર અચૂક હાજર રહેવું તેમ આદેશ આપવામાં આવ્યા છે. લોકોની સમસ્યાઓ હાલ કરવા માટે આ આદેશ અપાયા છે. મંત્રો સાથે (Officials) અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. સોમવાર અને મંગળવારે કોઈપણ પ્રકારના કાર્યક્રમનું આયોજન ન કરવા જણાવાયું છે.
રાજનીતિ
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
આગળ જુઓ



















