શોધખોળ કરો
કેન્દ્રિય મંત્રી મંડળનું વિસ્તરણ ચાલુ સપ્તાહમાં થશે, 17 થી 22 મંત્રીઓ લેશે શપથ
કેન્દ્રિય મંત્રી મંડળનું વિસ્તરણ ચાલુ સપ્તાહમાં જ કરાશે. 7 જુલાઇના રોજ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી મંત્રી મંડળનું વિસ્તરણ કરશે. આ મંત્રી મંડળનું વિસ્તરણમાં 17 થી 22 મંત્રીઓ શપથ લેશે. જે રાજ્યમાં વિધાન સભાની ચૂંટણી યોજાવાની છે તેને ધ્યાનમાં રાખી મંત્રીઓની પસંદગી કરાશે.
રાજનીતિ
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો
Harsh Sanghavi : નાયબ મુખ્યમંત્રી સંઘવીએ નામ લીધા વગર મેવાણી પર શું કર્યા પ્રહાર?
Parliament News : સંસદમાં કામ ન થાય તો સાંસદોના ભથ્થા બંધ કરવા માગ: ઉમેશ પટેલ
Arvind Kejriwal : જૂતા ફેંક રાજનીતિ વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જુઓ અહેવાલ
Harsh Sanghavi : MLA મેવાણીના ગઢમાં સંઘવીએ શું કર્યો હુંકાર?
આગળ જુઓ



















