શોધખોળ કરો
રાજકોટ ભાજપમાં કોઈ વિખવાદ નથી: સી.આર.પાટીલ, જુઓ ગુજ્રરાતી ન્યુઝ
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે અમરીશ ડેર માટે આપેલા નિવેદન બાદ પાટીલે જણાવ્યું હતું કે કોઈપણ કોંગ્રેસીને ભાજપમાં પ્રવેશ નહિ મળે. અગાઉં પાટીલે કહ્યું હતું કે,, અમરીશ ડેર માટે ખુરશી ખાલી રાખવામાં આવી છે. તો સાથે જ આજે પાટીલે જણાવ્યું હતું કે,, રાજકોટ ભાજપમાં કોઈ વિખવાદ નથી.
રાજકોટ
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Saurashtra Rain : સૌરાષ્ટ્રમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી , ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Gir Somnath Rain : ગીર સોમનાથ જિલ્લામાં લાંબા સમય બાદ મેઘરાજાની એન્ટ્રી
Morbi Farmers Protest : મોરબીમાં ખેડૂત આંદોલને પકડ્યો વેગ | કોણ કોણ આવ્યું સમર્થનમાં?
Rajkot News : આલ્ફા નવોદય સૈનિક સ્કૂલની બેદરકારીથી વિદ્યાર્થિનીના મોતનો આરોપ
આગળ જુઓ






















