શોધખોળ કરો
Rajkot:આવતીકાલથી શાકભાજીના ફેરિયા સહિતના લોકોનું વેક્સિનેશન ધરાશે હાથ,આરોગ્ય વિભાગ એક્શનમાં
રાજકોટમાં આવતીકાલથી લારી, ગલ્લા, શાકભાજીના ફેરિયા(vegetable hawkers)ઓનું વેક્સિનેશન(Vaccination) હાથ ધરવામાં આવશે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ વેક્સિનેશન અંગે જાગૃતતા ફેલાવવાનો પ્રયાસ કર્યો છે.મનપા(Municipal Corporation)ની ટીમ અલગ અલગ વિસ્તારમાં વેપારીઓને વેક્સીનનું મહત્વ સમજાવી રહી છે.
રાજકોટ
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Flight emergency landing in Rajkot: દુબઇથી મુંબઇ જતી ફ્લાઈટનું રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી
આગળ જુઓ






















