શોધખોળ કરો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાહત, રસી નહીં લેનારા આપી શકશે પરીક્ષા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વેકસીન ન લેનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવાનો નિર્ણય કર્યો હતો. જે થોડા સમય બાદ પાછો ખેંચી લીધો હતો. હવે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ફરજિયાત વેક્સિનમાંથી મુક્તિ આપી છે. વેક્સિન ન લેનારા છાત્રો પણ હવે પરીક્ષા આપી શકશે
રાજકોટ
Rajkot Crime: રાજકોટ સિવિલમાં તબીબ અને યુવક વચ્ચે થયેલી મારામારીની ઘટનામાં નિર્દોષે ગુમાવ્યો જીવ
Rajkot News : રાજકોટ ક્રાઈમબ્રાંચે નકલી IPSની પોલીસે કરી ધરપકડ
Rajkot News: રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબ પર હુમલાના કેસમાં અંતે દર્દીના સગા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
Morbi Police : મોરબીમાં ઉછીના આપેલા રૂપિયા પરત ન મળતા યુવકનો આપઘાત, ભાજપ નેતા સહિત 3 સામે ફરિયાદ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી
આગળ જુઓ





















