શોધખોળ કરો

Swaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?

Swaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?

Rajkot News: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પર જલારામ બાપાના અપમાનનો આરોપ લાગ્યો છે. જ્ઞાનપ્રસાદ સ્વામીના નિવેદનને લઇને જલારામ બાપાના ભક્તો આક્રોશીત છે.  જ્ઞાન પ્રસાદ સ્વામીએ  એવો દાવો કર્યો છે કે, જલારામ બાપાને સદાવ્રત માટે ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો કે, વીરપુર સાથે ગુણાતીતાનંદ સ્વામીનો ઈતિહાસ જોડાયેલો  છે. જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીની સેવા કર્યાનો જ્ઞાન પ્રસાદે તેમના નિવેદનમાં  દાવો કર્યો છે. તેમણે આ વિશે વાત કરતા કહ્ય્ હતું કે, જલારામ બાપાએ કરેલ સેવાથી ગુણાતીતાનંદ સ્વામી ખુશ  થયા હતા અને તેમને આશીર્વાદ આપ્યા હતા.  જ્ઞાન પ્રસાદ સ્વામીનો દાવો છે કે, જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં જલારામ બાપાએ ગુણાતીતા સ્વામિની સેવા કરી હતી. ગુણાતીતાનંદ સ્વામીને જલારામ બાપાએ ખવડાવી હતી દાલ-બાટી ખવડાવી હતી.  :જ્ઞાનપ્રસાદ સ્વામીના આ તમામ નિવેદનને લઇને રઘુવંશી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 

 આ સમગ્ર મામલે વિવાદ થયા બાદ જ્ઞાનપ્રસાદ સ્વામી પાસે આ મુદ્દે સ્પષ્ટીકરણ માટે  એબીપી અસ્મિતાએ સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો. જો કે આ નિવેદનથી  રઘુવંશી સમાજમાં રોષ છે. જલારામ બાપાના વશંજ ભરત ચાંદ્રાણીએ આ મુદ્દે જવાબ આપતા જણાવ્યું કે, જ્ઞાનપ્રસાદ સ્વામીનું નિવેદન  સત્યથી વેગડુ છે. કારણ કે જ્ઞાન પ્રસાદે જે 200 વર્ષ પહેલાની વાત કરી તે પહેલાથી  બાપાનું સદાવ્રત ચાલતું હતું. આ પહેલાથી બાપાનું સદાવ્રત 205 વર્ષથી ચાલતું હતું, તેમણે કહ્યું કે, બાપા લોકોની સેવા કરતા અને નિરંતર રામ નું રટણ કરતા, એ સિવાયની કોઈ વાત સત્ય નથી. ઉલ્લેખનિય છે કે, જ્ઞાન સ્વામીએ જલારામ બાપાને તેમને વક્તવ્યમાં એક સેવક ગણાવવાનો પ્રયાસ કર્યો છે. અને ગુણાતિતના આશિષથી જ આજ દિન સુધી બાપાનું સદાવ્રત ચાલી રહ્યું છે. ખાસ આ નિવેદનથી રઘુવંશી સમાજની લાગણી દુભાઇ છે. આ નિવેદનનો સૌરાષ્ટ્રના અન્ય સાધુ સંતોએ પણ વિરોધ કર્યો છે અને બેજવાબદારીપૂર્ણ નિવેદન ગણાવ્યું છે.

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં મોટા ફેરફાર: વયમર્યાદા 40 થી વધારી 48 વર્ષ કરાઈ, જાણો અન્ય સુધારા
જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં મોટા ફેરફાર: વયમર્યાદા 40 થી વધારી 48 વર્ષ કરાઈ, જાણો અન્ય સુધારા
અમેરિકા અને ઈરાન વચ્ચે શું બદલાયું કે અચાનક સોના-ચાંદીના ભાવ નીચે બેસી ગયા?
અમેરિકા અને ઈરાન વચ્ચે શું બદલાયું કે અચાનક સોના-ચાંદીના ભાવ નીચે બેસી ગયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
Embed widget