શોધખોળ કરો

Swaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?

Swaminaryan Sadhu Controversial Statement : સ્વામિનારાયણ સાધુએ કર્યું જલારામ બાપાનું અપમાન?

Rajkot News: સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પર જલારામ બાપાના અપમાનનો આરોપ લાગ્યો છે. જ્ઞાનપ્રસાદ સ્વામીના નિવેદનને લઇને જલારામ બાપાના ભક્તો આક્રોશીત છે.  જ્ઞાન પ્રસાદ સ્વામીએ  એવો દાવો કર્યો છે કે, જલારામ બાપાને સદાવ્રત માટે ગુણાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો કે, વીરપુર સાથે ગુણાતીતાનંદ સ્વામીનો ઈતિહાસ જોડાયેલો  છે. જલારામ બાપાએ ગુણાતીતાનંદ સ્વામીની સેવા કર્યાનો જ્ઞાન પ્રસાદે તેમના નિવેદનમાં  દાવો કર્યો છે. તેમણે આ વિશે વાત કરતા કહ્ય્ હતું કે, જલારામ બાપાએ કરેલ સેવાથી ગુણાતીતાનંદ સ્વામી ખુશ  થયા હતા અને તેમને આશીર્વાદ આપ્યા હતા.  જ્ઞાન પ્રસાદ સ્વામીનો દાવો છે કે, જુનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં જલારામ બાપાએ ગુણાતીતા સ્વામિની સેવા કરી હતી. ગુણાતીતાનંદ સ્વામીને જલારામ બાપાએ ખવડાવી હતી દાલ-બાટી ખવડાવી હતી.  :જ્ઞાનપ્રસાદ સ્વામીના આ તમામ નિવેદનને લઇને રઘુવંશી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 

 આ સમગ્ર મામલે વિવાદ થયા બાદ જ્ઞાનપ્રસાદ સ્વામી પાસે આ મુદ્દે સ્પષ્ટીકરણ માટે  એબીપી અસ્મિતાએ સંપર્ક કરવાની કોશિશ કરી હતી પરંતુ સંપર્ક થઇ શક્યો ન હતો. જો કે આ નિવેદનથી  રઘુવંશી સમાજમાં રોષ છે. જલારામ બાપાના વશંજ ભરત ચાંદ્રાણીએ આ મુદ્દે જવાબ આપતા જણાવ્યું કે, જ્ઞાનપ્રસાદ સ્વામીનું નિવેદન  સત્યથી વેગડુ છે. કારણ કે જ્ઞાન પ્રસાદે જે 200 વર્ષ પહેલાની વાત કરી તે પહેલાથી  બાપાનું સદાવ્રત ચાલતું હતું. આ પહેલાથી બાપાનું સદાવ્રત 205 વર્ષથી ચાલતું હતું, તેમણે કહ્યું કે, બાપા લોકોની સેવા કરતા અને નિરંતર રામ નું રટણ કરતા, એ સિવાયની કોઈ વાત સત્ય નથી. ઉલ્લેખનિય છે કે, જ્ઞાન સ્વામીએ જલારામ બાપાને તેમને વક્તવ્યમાં એક સેવક ગણાવવાનો પ્રયાસ કર્યો છે. અને ગુણાતિતના આશિષથી જ આજ દિન સુધી બાપાનું સદાવ્રત ચાલી રહ્યું છે. ખાસ આ નિવેદનથી રઘુવંશી સમાજની લાગણી દુભાઇ છે. આ નિવેદનનો સૌરાષ્ટ્રના અન્ય સાધુ સંતોએ પણ વિરોધ કર્યો છે અને બેજવાબદારીપૂર્ણ નિવેદન ગણાવ્યું છે.

રાજકોટ વિડિઓઝ

Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત 
બગદાણા આશ્રમની મોટી અપીલ: બજરંગદાસ બાપાના AI જનરેટેડ ફોટા-વીડિયોને લઈ કહી આ વાત 
Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં 8 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં સાર્વત્રિક વરસાદની આગાહી
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન
NCR-Rain: દિલ્હીમાં ધોધમાર વરસાદ, સંગમ વિહાર-નજફગઢ સહિત વિસ્તારો પાણીમાં ગરકાવ, ટ્રાફિક જામથી વાહનચાલકો પરેશાન

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Embed widget