શોધખોળ કરો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે સિન્ડિકેટ સભ્યોની બેઠક, વીસીના રાજીનામાની માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડ મામલે સિન્ડિકેટ સભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભરતી કૌભાંડ મામલે હોબાળો થયો હતો. 88 અધ્યાપકોની ભરતી કૌભાંડ સામે આવ્યું હતું. જે બાદ આજે પ્રથમ બેઠક યોજાઈ હતી. કોંગ્રેસ સમર્થિત સિન્ડિકેટ સભ્યોએ વીસીના રાજીનામાની માંગ કરી હતી.
રાજકોટ
Rajkot Protest News: નેશનલ હાઈવે પર વધારાના ઓવરબ્રિજને લઈને શાપર-વેરાવળના ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ.
આગળ જુઓ


















