શોધખોળ કરો
સુરતના કતારગામમાં રાંધણ ગેસ કૌભાંડનો પર્દાફાશ, કેવી રીતે આચરતા કૌભાંડ ? જુઓ વીડિયો
સુરતના કતારગામના જે.કે.પી નગર અને ઉદયનગર વિસ્તારમાં રાંધણ ગેસ બાટલામાં કૌભાંડનો પર્દાફાશ થયો હતો. બાટલામાં ઓછુ વજન આપી કૌભાંડ આચરતા હતા. વજન કાંટા પર 30 કિલો ના બોટલ 28 કિલો જ હોવાનું બહાર આવતા આ કૌભાંડ ઝડપાયું હતું. બે અલગ અલગ સ્થળોએ ગેસ સિલિન્ડર માં ગેરીરીતિ થતી હોવાનો આરોપ લાગ્યો છે. ઓછા વજન ધરાવતા ગેસ સિલિન્ડર ગ્રાહકોને પધરાવવામાં આવતા હોવાના આરોપ છે. એવામાં સ્થળ પર જ વજન ની ચકાસણી કરતા ભાંડો ફૂટ્યો હતો.
સુરત
Surat Takshashila Fire Tragedy: સુરતમાં થયેલા તક્ષશિલા અગ્નિકાંડને સાત વર્ષ પૂર્ણ, મૃતક વિદ્યાર્થીઓને અપાઈ શ્રદ્ધાંજલિ
Surat Police: સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસની ફિલ્મી સ્ટાઈલમાં રેડ
Surat News: સુરતના માંડવી બાદ કામરેજમાં પણ ધર્માંતરણની પ્રવૃતિ ચાલતી હોવાનો ગંભીર આરોપ
Surat Crime News: સુરતમાં ભાજપના યુવા નેતાની હત્યાથી હડકંપ
Gujarat Congress : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ, ચાવડાનું રાજીનામું આપનાર નેતાને કરાયા સસ્પેન્ડ
આગળ જુઓ





















