શોધખોળ કરો
Surat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન
Surat News । રાજ્યસભા ના સાંસદ ગોવિંદ ધોળકિયા નું સુરત ને લઇ મોટું નિવેદન
Surat News । રાજ્યસભા ના સાંસદ ગોવિંદ ધોળકિયા નું સુરત ને લઇ મોટું નિવેદન આપ્યું, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકીયા નું એરપોર્ટ ફ્લાઈટ બાબતે આપ્યું મોટું નિવેદન, રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકીયા નું કહેવું છે કે છેલ્લા ૩૦ વર્ષ થી સુરત ને ફ્લાઇટ બાબતે અન્યાય થઇ રહ્યો છે, ઇન્દોર માં 32 લાખ ની વસ્તી સામે ઇન્દોર એરપોર્ટ પર 100 ફ્લાઇટ આવે છે અને જયારે સુરતની 82 લાખની વસ્તી સામે સુરત એરપોર્ટ પર 300 ફ્લાઇટ મળવી જોઈએ જેની જગ્યાએ સુરત એરપોર્ટ પર માત્ર 30 ફ્લાઇટ જ આવે છે, જે સુરત માટે હળાહળ અન્યાય થઇ રહ્યો છે.
ભાવનગર
Bhavnagar News: પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં યોગેશ ડેઢીયાએ ઝેરી દવા પી કરી આત્મહત્યા
Surat news: સુરતમાં ઝડપાયેલ નકલી જેલર રાજેશ ત્રિવેદીના વધુ એક કારસ્તાનનો પર્દાફાશ
Kutch University: કચ્છ યુનિ.નું ભોપાળું, MA સેમ.1ની પરીક્ષામાં 2022નું બેઠું પેપર પૂછી લેવાયું!
Pakistan Imran Khan: પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને લઈ દુનિયાભરની અટકળો
Ahmedabad Suicide News: અમદાવાદના સરખેજમાં એક તરફી પ્રેમમાં યુવકે જાત જલાવી આત્મહત્યા કરી લીધી
આગળ જુઓ
Advertisement
Advertisement
















