શોધખોળ કરો
Surat Murder Case | સુરતમાં ભાણાએ કેમ કરી નાંખી મામાની હત્યા? કારણ જાણીને ચોંકી જશો
Surat Murder Case | સુરત : સુરતના પુણા ગામ વિસ્તારની ઘટના. ભાણીયાએ મામાને મોતને ઘાટ ઉતાર્યા. મામાની દીકરીના લગ્નના સાત દિવસમાં ભાણીયાએ ભગાવી ગયો હતો. ભાણીયાને મામાએ આવુ ના કરવાનું કહેતા મામાને ભાણીયાએ હથોડાના ઘા માર્યા.
ભાવનગરના નસિતપુર ગામમાં રહેતી યુવતીને તેના ફઈના દીકરો લગ્નના સાત દિવસમાં ભગાવી સુરત લઈ આવ્યો હતો. ત્યારબાદ બે ભાઈ દીકરીને લેવા માટે સુરત આવ્યા હતા. દરમિયાન ભાણિયાએ બે મામા અને તેના એક પુત્ર પર હથોડા સહિતના હથિયારોના ઘા મારીને એક મામાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.ણીને ચોંકી જશો.
સુરત
Surat News: સુરતમાં પાટીદાર સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસને મળી સફળતા
Surat News: સુરતમાં તબેલાની આડમાં ચાલતા નકલી ઘીના કાળા કારોબારનો પર્દાફાશ
Harsh Sanghavi In Surat : કુપોષિત બાળકો પર કામ કરવાની સુરતના તબીબોને હર્ષ સંઘવીએ આપી સલાહ
Surat News: સુરતના લાલગેટ વિસ્તારમાં બિલ્ડિંગ પરથી પડતુ મુકીને રત્નકલાકારે કરી આત્મહત્યા
Surat Man Rescue : ઊંઘમાં જ 10મા માળેથી નીચે પટકાયેલા આધેડનું કરાયું દિલધડક રેસ્ક્યૂં
આગળ જુઓ




















