શોધખોળ કરો
જનતા પ્રત્યે ભાજપની સરકાર કિન્નાખોરી રાખે છેઃ મોઢવાડિયા
રમણ પાટકરના નિવેદન પર કોગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, અમારા કોંગ્રેસના ધારાસભ્યો કામો કરે જ છે. રમણ પાટકરે પોતાના નિવેદન પર ખુલાસો કરવો જોઇએ. જનતા પ્રત્યે ભાજપની સરકાર કિન્નાખોરી રાખે છે.
ગુજરાત
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
આગળ જુઓ
















