શોધખોળ કરો
Advertisement
કોંગ્રેસ સત્તામાં આવશે તો '14 'શહીદ' પાટીદારોને 35 35 લાખની સહાય, સરકારી નોકરી', કોંગ્રેસે બીજી કઈ આપી ખાતરી? જુઓ વીડિયો
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનરો અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે આજે બેઠક મળી હતી. પાસ તરફથી પાંચ મુદ્દે કોંગ્રેસની સ્પષ્ટતા માંગવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના નેતાઓ જાહેરાત કરી હતી કે, કોંગ્રેસની સરકાર આવશે, તો અનામત આંદોલન દરમિયાન શહીદ થયેલા 14 પાટીદારોના પરિવારને 35-35 લાખ રૂપિયાની સરકારી આર્થિક સહાય અને એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવશે. આ ઉપરાંત આંદોલન દરમિયાન પાટીદારો સામે થયેલા રાજદ્રોહ સહિતના તમામ કેસ પરત ખેંચાશે.
એ સિવાય બિન અનામત આયોગનને બંધારણીય દરરજ્જો આપશે અને તેના માટે રૂપિયા 2 હજાર કરોડ ફાળવવામાં આવશે. તેમજ પાટીદારો પર થયેલા દમન અંગે સીટની રચના કરવામાં આવશે. પાસના નેતાઓએ કહ્યું હતું કે, પાટીદાર અનામત અંગે કાયદાકીય અને ટેકનિકલ મુદ્દે કોંગ્રેસ સાથે વધુ બેઠક કરવામાં આવશે.
એ સિવાય બિન અનામત આયોગનને બંધારણીય દરરજ્જો આપશે અને તેના માટે રૂપિયા 2 હજાર કરોડ ફાળવવામાં આવશે. તેમજ પાટીદારો પર થયેલા દમન અંગે સીટની રચના કરવામાં આવશે. પાસના નેતાઓએ કહ્યું હતું કે, પાટીદાર અનામત અંગે કાયદાકીય અને ટેકનિકલ મુદ્દે કોંગ્રેસ સાથે વધુ બેઠક કરવામાં આવશે.
વડોદરા
Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP Asmita
Navratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ
Canada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇન
Ambalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી
Shambhuji Thakor | ગાંધીનગરના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું સારવાર દરમિયાન નિધન | ABP Asmita
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion